સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ દરમિયાન સહકાર ન આપવા બદલ રવિવારે (26 ફેબ્રુઆરી) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હવે સિસોદિયાએ તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલદી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું …
Read More »PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, હાલમાં ચાલી રહી છે કિડની સંબંધી સારવાર
PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, હાલમાં ચાલી રહી છે કિડની સંબંધી સારવાર
Read More »ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે ગુજરાત પાસિંગની કારમાં મળ્યો મૃતદેહ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસેના નરસિંહ ઘાટ પર પાર્ક કરાયેલી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. શખ્સનો મૃતદેહ ડ્રાઈવરવાળી સીટ પર હતો, અને તેના પગ કારના સ્ટીયરિંગ પર રાખેલા હતા. પોલીસને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, જે કારમાંથી મૃતદેહ મળ્યો …
Read More »મહામંડળની CMને રજૂઆત ખાનગી ટ્યુશન બંધ કરાવવા કરી માગ કડક નિયમ માટે રેવન્યુ અધિકારીની નિમણૂંકની માગ
શાળા સંચાલક મહામંડળની CMને રજૂઆત ખાનગી ટ્યુશન બંધ કરાવવા કરી માગ કડક નિયમ માટે રેવન્યુ અધિકારીની નિમણૂંકની માગ શાળા સમયે ટ્યુશન ક્લાસિસ ચાલતા હોવાનો આરોપ
Read More »શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે
સોમવારે ભારતીય શેરબજારે ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, બંને બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક નોંધ પર ખુલ્યા હતા. આજે, 30 શેરોનો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ (સેન્સેક્સ ઓપનિંગ બેલ) 132.62 પોઈન્ટ (0.22%) ના ઘટાડા સાથે 59,331.31 ના સ્તર પર ખુલ્યો છે. તે જ સમયે, …
Read More »વાઘાણી, યોગેશ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિત આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઇ
કેટલાક VVIPની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી સહિતના પૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે. આ પૂર્વ મંત્રીઓની સુરક્ષા પાછી ખેંચાઈ – રાજેન્દ્ર ત્રિવેદી – જીતુ વાઘાણી – પૂર્ણેશ મોદી – અર્જુનસિંહ ચૌહાણ – પ્રદિપ …
Read More »અસામાજીક તત્વોએ યુવતીઓને રોકી મોબાઇલ નંબર માગ્યો, ચપ્પુ બતાવી ધમકાવી
સુરતના ડીંડોલી વિસ્તારમાં બે જેટલા અસામાજિક તત્વો રસ્તા પરથી પસાર થતી કેટલીક યુવતીઓએ અટકાવી તેમની પાસે તેમના મોબાઈલ નંબરની માંગણી કરી હતી. આ યુવતી દ્વારા અસામાજિક તત્વોને મોબાઈલ નંબર આપવાની ના પાડતા તેમણે પોતાની પાસે રહેલું ચપ્પુ જેવું ઘાતક હથિયાર બતાવી આ યુવતીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જોતાં ગભરાયેલી …
Read More »અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા
નવસારીમાં એક દુખદ ઘટના બની હતી. અકસ્માતમાં પતિના મોતની ખબર મળતા જ પત્નીએ પણ પ્રાણ છોડ્યા હતા. નવસારીના ખેરગામ તોરણવેરા ગામના 38 વર્ષીય અરૂણ ગાવિતનું ગુરૂવારે રાતે બાઈક ગામમાં જ સ્લીપ થતા મોતને ભેટ્યા હતા. અરૂણ ગાવિતના મોતની વાત જાણતા જ પત્ની ભાવના ગાવિત બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. ત્યારે …
Read More »સાચી સાબિત થઈ ગઈ Hindenburgની ભવિષ્યવાણી અદાણીની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય આશરે 20 ટ્રિલિયન હતું જે હવે ઘટીને 7.6 ટ્રિલિયન થઈ ગયું છે
અદાણીની કંપનીઓનું કુલ બજાર મૂલ્ય આશરે 20 ટ્રિલિયન હતું જે હવે ઘટીને 7.6 ટ્રિલિયન થઈ ગયું છે 24 જાન્યુઆરીએ આ રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા છે. અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગે અદાણી જૂથ પર છેતરપિંડી અને સ્ટોકની હેરાફેરીનો આરોપ મૂકતો રિપોર્ટ બહાર પાડ્યો હતો. એક રિપોર્ટ અનુસાર …
Read More »લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ, જનોઈ, મુંડન જેવાં શુભ કાર્યો માટે બે માસ રાહ જોવી પડશે
ફેબ્રુઆરી માસમાં લગ્નનું માત્ર એક જ મુહૂર્ત (શુભ દિવસ) એટલે કે ૨૮ ફેબ્રુઆરી જ બાકી રહ્યો છે. ત્યાર બાદ લગ્નનાં આયોજનો માટે લોકોને રાહ જોવી પડશેઆ વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનારક માસ રહેશે, એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે. ત્યારે લગ્ન કરી શકાય નહીં તેવું …
Read More »