Gandhinagar News

રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસ નહીં ચલાવી શકે સંચાલકો, કલેક્ટરે આપ્યો આદેશ

બનાસકાંઠા કલેકટરે જિલ્લામાં સવારે 7 વાગ્યાં પહેલા અને રાત્રે 8 વાગ્યાં બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યા છે. છાત્રોની એકલતાનો લાભ લઈ અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા જિલ્લા કલેકટરે સૂચન કર્યું છે. જાહેરનામાનો …

Read More »

ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો કાપવા માટે AMCને હાઈકોર્ટનો આદેશ

સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ મામલે આજરોજ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક શબ્દોમાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન કાપવા માટે આદેશ આપ્યો છે આ ઉપરાંત હાઈકોર્ટે GPCBને કન્સર્ન ઓથોરિટીઓ સાથે બેઠક કરવા આદેશ આપ્યો હતો. આ સાથે જ AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સાથે પણ બેઠક કરવા આદેશ આપ્યો હતો. આગામી સપ્તાહ સુધી …

Read More »

વડોદરામાં શ્વાનનો આતંક: શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ

નિઝામપુરાના અમરપાર્કમાં  વૃદ્ધા પર શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના પગલે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આવ્યા છે. રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે રખડતા શ્વાને વૃદ્ધા પર હુમલો કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટીમાં રખડતા …

Read More »

ભાજપની શિસ્ત સમિતિને મળી 650 ફરિયાદ રિપોર્ટ બાદ ભાજપ લઈ શકે છે ગેર શિસ્તના પગલા

ભાજપની શિસ્ત સમિતિને મળી 650 ફરિયાદ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળી સૌથી વધુ ફરિયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવી સૌથી ઓછી ફરિયાદ મધ્ય ઝોનમાંથી આવી ઉત્તર ઝોનની 125થી વધુ ફરિયાદો સાંભળવામાં આવી શિસ્ત સમિતિ રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટ બાદ ભાજપ લઈ શકે છે ગેર શિસ્તના પગલા

Read More »

શિરડી જઈ રહેલી બસનો નાસિકમાં અકસ્માત, 10 મુસાફરોના મોત, 40 ઘાયલ

મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. નાસિક-સિન્નર રોડ પર એક ખાનગી લક્ઝરી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર તમામ મુસાફરો સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા.

Read More »

કચ્છમાં કોલવેવની કરાઇ આગાહી રાજ્યમાં આજથી ફરી ઠંડી વધશે

રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 …

Read More »

TP સ્કીમમાં પાર્કિંગ માટે રિઝર્વ રાખો 1 ટકા જમીન: ગુજરાત સરકારનો મોટો આદેશ

ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ફરજિયાત રહેશે અને પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું સરકારે તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત બનાવી છે, પછી ભલે તે રહેણાંક હોય કે કોમર્શિયલ. તેનું પાલન ખૂબ જ ઓછું થઈ …

Read More »

રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિ જાહેર કરતી રાજ્ય સરકાર: ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી …

Read More »

CMOએ વોટ્સએપ નંબર જાહેર કર્યાના એક જ દિવસમાં 500થી વધુ ફરિયાદોના ઢગલા

લોકો હવે વોટ્સએપના માધ્યમથી ડાયરેક્ટ CMOને ફરિયાદ કરી શકશે. રાજ્યનો કોઈપણ નાગરિક હવે પોતાની ફરિયાદ, રજૂઆત કે સૂચન ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રૂબરૂમાં કરવાને બદલે વોટ્સએપ પર કરી શકે તે માટેની સુવિધા મુખ્યમંત્રી કાર્યાલયે આપી છે. ત્યારે બુધવારે બપોરે 2 વાગ્યા સુધીની 20 કલાકમાં જ CMOના વોટ્સએપ નંબર પર 500થી વધુ …

Read More »

હવે સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 3 નહિ પરંતુ 4 વર્ષ અભ્યાસ કરવો પડશે

શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. જેમાં સ્નાતક માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 3 નહિ પરંતુ 4 વર્ષ અભ્યાસ કરવો પડશે, શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. જેમાં સ્નાતક માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે સ્નાતકની ડિગ્રી …

Read More »
Translate »