Gandhinagar News

રાજકોટમાં લોકોને ક્રિકેટ રમતા આવી રહ્યું છે મોત, વધુ એક શખ્સે ગ્રાઉન્ડ પર દમ તોડ્યો

રાજકોટમાં રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. 45 વર્ષીય મયુર મકવાણા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. રવિવાર હોવાથી તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે રાજકોટમાં આ રીતે મોતના કિસ્સા વધી રહ્યાં છે. રાજકોટ શહેરમાં કુલ ક્રિકેટ રમતા પાંચ અને ફૂટબોલ રમતા …

Read More »

ફાર્માસિસ્ટ પોતે હાજર હોય જેની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવા તાકીદ કરાઈ

ભારતના ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર અને ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે સૂચન જારી કર્યું કે મેડિકલમાં ફાર્માસિસ્ટ પોતે હાજર રહેશે અને તેમની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવામાં આવશે. એક પત્રમાં ડગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજીવ …

Read More »

ગુજરાત હાઈકોર્ટે રેપના આરોપી પત્રકારને છોડી મૂક્યો

ગુજરાત હાઈકોર્ટે નપુંસક રિપોર્ટને આધારે 55 વર્ષીય ફોટો પત્રકારને રેપના આરોપમાંથી મુક્ત કરીને તેમને છોડી મૂક્યાં છે. 27 વર્ષીય યુવતીએ 55 વર્ષીય ફોટો પત્રકાર પર મોડલિંગને નામે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે નપુંસક છે. …

Read More »

ડીજેના તાલે નાચી રહેલા યુવકનું હાર્ટએટેકથી મોત

છેલ્લા ઘણા દિવસોથી હાર્ટએટેક આવવાના બનાવ બની રહ્યા છે રાજ્યમાં ફરી એકવાર આવો જ એક બનાવ બન્યો છે. હવે વરઘોડામાં નાચી રહેલો એક યુવક અચાનક નીચે ઢળી પડ્યો હતો. આ યુવકને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. યુવકને જ્યારે હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તે વરરાજાને ઉચકીને ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટનામાં …

Read More »

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 ની તારીખ જાહેર

TET ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે. તો TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી યાદીમાં જણાવાયું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક …

Read More »

વડોદરામાં શંકાસ્પદ કોરોના દર્દીનું મોત, અગાઉ લીધા હતા વેક્સિનના બંને ડોઝ

સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ H3N2 પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યા બાદ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા 55 વર્ષીય પ્રોઢનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજ્યું છે. પ્રોઢને કોરોના હતો કે …

Read More »

લાંચિયા શિક્ષણાધિકારી ઝડપાયા શિક્ષક પાસેથી NOCમાં સહી કરવા 10,000 માગ્યા

દાહોદ: લાંચિયા શિક્ષણાધિકારી ઝડપાયા શિક્ષક પાસેથી NOCમાં સહી કરવા 10,000 માગ્યા શિક્ષણાધિકારી કાજલ દવે એસીબીના સકંજામાં

Read More »

મેડિક્લેમ માટે દર્દી હોસ્પિટલમાં 24 કલાક કરતા વધુ સમય દાખલ હોવો જરૃરી નથી : ગ્રાહક સુરક્ષા કોર્ટ

વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટે મહત્વનું તારણ કાઢ્યુ હતું કે જરૃરી નથી દર્દી ૨૪ કલાકથી વધુ સમય દાખલ થયો હોય તો જ મેડિક્લેમ માટે હકદાર છે. હોસ્પિટલમાં કેટલો સમય દાખલ થવુ તે ડોક્ટરનો વિષય છે, નહી કે વીમા કંપનીઓનો. કેસ ગોત્રી વિસ્તારના રમેશચંદ્ર જોષીનો હતો. તેઓએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ …

Read More »

અભિનેતા સમીર ખખ્ખરનું નિધન, સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું

ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થયુ છે. સમીર ખખ્ખર 80ના દાયકામાં દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું ખૂબ જ પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. જો કે અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સમીર ખખ્ખર મુંબઈના બોરીવલીની આઈસી કોલોનીમાં એકલા રહેતા હતા. સમીર ખખ્ખરની પત્ની અમેરિકામાં રહે છે. તેઓ …

Read More »

પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત પરીક્ષાના લીધે ડીપ્રેશનમાં પગલું ભર્યું હોવાનું અનુમાન

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં શુભમ રેસિડન્સીમાં રહેતા અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતાં 18 વર્ષના નમન પંકજભાઇ વડાલીયા નામના પરીક્ષાર્થીએ પોતાના ઘરે રૂમમાં ગેળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો ગઇકાલથી પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં ધોરણ 12 સાયન્સના પ્રથમ પેપરની પરીક્ષા આપે તે …

Read More »
Translate »
× How can I help you?