આજે સવારે 5:00 વાગે બ્રહ્મમુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ત્યાર બાદ બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી 37 હજારથી વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, …
Read More »કોરોનાનું વધતું સંક્રમણ:ગુજરાત રાજ્યમાં આજે 23 એક્ટિવ કેસ,કેરળમાં સૌથી વધુ 300 કેસ
દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતાં આજે નવા11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ …
Read More »ભારતમાં JN.1ના 21 પોઝિટિવ કેસ:ગુજરાતમાં JN.1 વેરિયન્ટનો એક પણ કેસ નહીં, મંત્રી ઋષિકેશ પટેલ
હાલ ગુજરાત અને દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ચર્ચાઓનું જોર પકડ્યું છે. ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્વમાં જોવા મળી રહેલા JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં પરંતુ …
Read More »ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી,નવો વેરિયન્ટ હોવાની શંકા; બંને બહેનોએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી
ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે. ગાંધીનગરમાં કોરોનાનાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાનાં ભાગરૂપે મહિલાનાં સંપર્કમાં આવેલા તમામ લોકોનાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.કોરોનાં પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે. કોરોનાં પોઝિટિવ આવેલ બંને મહિલે સેક્ટર-6 નાં રહેવાસી છે. …
Read More »જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો:મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી
અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે. ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન …
Read More »કેજરીવાલને ફરી EDએ મોકલી નોટિસ,દારુનીતિ કૌભાંડનાં મામલામાં પૂછપરછ કરશે ED
દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ …
Read More »આજે આકાશમાં ખરતા તારાઓનો વરસાદ થશે:દર મિનિટે 2-3 તૂટતા તારા જોઈ શકાશે, કાલે સવાર સુધી થશે ઉલ્કાવર્ષા
આજે રાત્રે જેમિનીડ મીટિઅર શાવર તેના પીક પર હશે, જે 15 ડિસેમ્બરની સવાર સુધી આકાશમાં દેખાશે. આ ખગોળીય ઘટનાને જોવા માટે તમારે કોઈ ખાસ સાધનોની જરૂર પડશે નહીં. મોટાભાગની ઉલ્કાવર્ષા ત્યારે થાય છે જ્યારે એસ્ટરોઇડ અથવા ધૂમકેતુના નાના અવશેષો પૃથ્વીના વાતાવરણમાં ઉચ્ચ ઝડપે પ્રવેશ કરે છે અને આકાશમાં પ્રકાશ પાડે …
Read More »ભોપાલમાં BJP નેતાની હથેળી કાપનારાઓનાં ઘર પર બુલડોઝર ચાલ્યું, 5 આરોપીનાં 3 મકાન તોડી પડાયાં
ભોપાલમાં ગુરુવારે ભાજપના નેતાની હથેળી કાપનાર 5 આરોપીના ત્રણ 3 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. 5 ડિસેમ્બરના રોજ આરોપીઓએ જપા સ્લમ સેલ એરેરા મંડળના જનરલ સેક્રેટરી દેવેન્દ્ર સિંહ ઠાકુરની તલવારથી હથેળી તલવારથી કાપી નાખી હતી. હુમલાના 9મા દિવસે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. ડો.મોહન યાદવ મુખ્યમંત્રી બન્યા બાદ આ પ્રથમ …
Read More »છત્તીસગઢમાં વિષ્ણુદેવે હિન્દીમાં CM પદના શપથ લીધા:અરુણ સાવ અને વિજય શર્માએ ડેપ્યુટી CM પદના શપથ લીધા
છત્તીસગઢમાં વિષ્ણુદેવે હિન્દીમાં CM પદના શપથ લીધા હતા. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદે તેમને શપથ લેવડાવ્યા હતા. CM વિષ્ણુદેવ સાથે અરુણ સાવ અને વિજય શર્માએ પણ ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. રાયપુરમાં CM વિષ્ણુદેવ સાયના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ હાજર રહ્યા હતા. છત્તીસગઢમાં વિજય શર્માએ ડેપ્યુટી …
Read More »બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી
કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. કેન્દ્ર સરકારે 22 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે રૂપિયા 7 હજાર 532 કરોડ જાહેર કર્યા હતો. જેમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને …
Read More »