Breaking News

OUR GUJARAT NEWS

કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન – રાષ્ટ્રીય આપદા જાહેર કરવા વિધાનસભાના વિપક્ષ નેતાની માંગ- સુચનો સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ભુજ કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન થયું હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમીત ચાવડાએ જણાવ્યું છે. અમિત ચાવડાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને આ આપતિને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગ કરી છે. તેમણે જુદી-જુદી વ્યવસ્થાઓના સુચન સાથે કચ્છ કલેકટરને સોપ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અને અમારા …

Read More »

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા

વાવાઝોડું હવે અતિપ્રચંડ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 360 કિલોમીટર દૂર બિપોરજોય વાવાઝોડું છે. જેને પગલે દરિયા કાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયું છે. તારીખ 14 અને 15 જૂને સમુદ્ર કાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસોમાં કચ્છ, …

Read More »

વાવાઝોડા બાદ હવે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશતા ચોમાસાની સિસ્ટમ પર માઠી અસર કરી છે 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. …

Read More »

ઠાકર થાળ હોટલમાં આગ લાગતા અફરાતફરી ફાયર વિભાગે 200 લોકોનું રેસ્ક્યુ કર્યું

અમરેલીની હોટલમાં લાગી ભીષણ આગ ઠાકર થાળ હોટલમાં આગ લાગતા અફરાતફરી ફાયર વિભાગે 200 લોકોનું રેસ્ક્યુ કર્યું લિફ્ટમાં ફસાયેલ 4 લોકોને સલામત બહાર કાઢ્યા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

Read More »

પોરબંદર અને વાવાઝોડા વચ્ચેનું અંતર ઘટીને 870 km થઈ

અરબી સમુદ્રમાં બનેલું બિપોરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ  બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રે 11.30 વાગ્યે નોંધવામાં આવેલી વિગતો પ્રમાણે વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 840 કિલોમીટરના અંતરે હતું. મુંબઈથી વાવાઝોડું બિપોરજોય પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 870 કિલોમીટર દૂર રહેલું હતું. આગામી 38 …

Read More »

ગુજરાતમાં 20થી 25 જૂન વચ્ચે બેસી શકે ચોમાસું કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, કેરળનો 75 ટકા ભાગ ચોમાસાએ કવર કર્યો

કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, કેરળનો 75 ટકા ભાગ ચોમાસાએ કવર કર્યો, સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં આવે છે ચોમાસું ગુજરાતમાં 20થી 25 જૂન વચ્ચે બેસી શકે ચોમાસું

Read More »

સરકારે રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે; એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. …

Read More »

વહેરી નદીમાં માછીમારી કરતા યુવક પર મગરનો હુમલો

વડોદરા યુવક પર મગરનો હુમલો વહેરી નદીમાં માછીમારી કરવા ગયો હતો યુવક મગરના મોંમાંથી હેમખેમ છૂટી ભાગ્યો યુવક ઘાયલ યુવકને SSG હોસ્પિટલ ખસેડાયો

Read More »

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યવાહી 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવાય રહ્યો છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોડ દ્વારા રાજકોટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપીને ATSની ટીમે રાજકોટ જિલ્લાના ન્યારા ગામ નજીક દરોડા પાડીને રૂ. 214 કરોડની કિંમતનો 31 કિલો હેરોઈનને જપ્ત કર્યો છે.ATS પીઆઇ જે. એન. ચાવડાના કહેવા અનુસાર, દરિયા સીપ …

Read More »

અમદાવાદના બાપુનગરમાં ભયંકર આગ: ફાયરબ્રિગેડની 20 ગાડીઓ કામે લાગી,25 જેટલી દુકાનો સળગી, 11 લોકો ઘાયલ

અમદાવાદમાં આજે ભરબપોરે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. બાપુનગર ખાતે આવેલા ફટાકડાબજારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં અગનજ્વાળા ભભૂકી હતી. એને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ આગને પગલે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા.ભીષણ આગને પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી અને સમગ્ર આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું …

Read More »
Translate »
× How can I help you?