WHOની ચેતવણીઃ કોરોના વાયરસ બાદ દુનિયામાં અલ નીના વાયરસનો ખતરો છે WHOએ કહ્યું, “અલ નીનો 4 વર્ષ પછી પરત ફરી રહ્યો છે, આનાથી હવામાન બદલાશે, જેના કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ખતરનાક બિમારીઓ વધશે.”
Read More »ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના છે. હાલ આકરી ગરમીનો સામનો કરી રહેલ પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે, જૂનના અંત અને જુલાઈની શરૂઆત સુધી સારો અને નિયમિત વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે ભારતના પશ્ચિમ, મધ્ય અને પૂર્વ કિનારે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. …
Read More »ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન
રાજસ્થાન સરકારે ખેડૂતોને ઘર બનાવવા માટે લોન આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં જોઈએ તો, રાજસ્થાનમાં ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન આપવામં આવે છે. એટલું જ નહીં સમયસર લોન ચુકવી દેતા ખેડૂતોને વ્યાજમાં પણ 5 ટકા સબ્સિડી મળશે. સરકારની આ યોજના વિશે જાણકારી …
Read More »જુઓ માંડવીમાં પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન : દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા
વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતા પોલીસે બે કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા ભુજ બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ કચ્છ જિલ્લા વહીવટી તંત્રના કર્મનિષ્ઠ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, ત્યારે ગતરાત્રે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થકી માંડવી તાલુકાના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ …
Read More »કચ્છમાં વાવાઝોડાથી થયેલા નુકશાન અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા
કચ્છમાં આવેલા વાવાઝોડાને કારણે ખુબ જ નુકશાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમીત ચાવડા સહિત અગ્રણી કોંગ્રેસ નેતાઓએ કચ્છમાં ધામા નાખ્યા છે. આજે તેમણે અનેક વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનની પરીસ્થિતિ જાણી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને આ અંગે …
Read More »જુઓ આ વિડીયો – કચ્છમાં વાવાઝોડાથી ભારે નુકશાન- સતત વરસાદ ચાલુ રહેતાં જળબંબાકાર, અનેક વૃક્ષો ધરાશાયી, વિજળીના થાંભલાઓ પણ પડતાં વિજળી ગુલ
કચ્છ જિલ્લામાં દરિયા કિનારે આવેલી દુકાનો આગામી 17મી તારીખ સુધી બંધ રહેશે- કચ્છ કલેકટરે બહાર પાડેલું જાહેરનામું એક દિવસ માટે લંબાવ્યું
કચ્છ જિલ્લામાં બી પર જોઈ વાળા વાવાઝોડાને કારણે છેલ્લા ૧૮ કલાકથી વીજળી વગર લોકો ભારે પવન અને વરસાદનો સામનો કરી રહ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા બી પર જોઈ વાવાઝોડાની અસર લંબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે આજે જિલ્લા કલેકટર શ્રી અમિતભાઈ અરોરા દ્વારા ગત દિવસોમાં …
Read More »કચ્છમાં વાવાઝોડાની અસર લંબાઇ, એસટી બસો વધુ એક દિવસ માટે સ્થગીત, આજે રાત્રે 12 વાગ્યા સુધી બસોનું પરીવહન બંધ રાખવા આદેશ
કચ્છમાં વાવાઝોડાની ભારે અસર થઈ છે. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને સવારથી વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે ઘણાં રસ્તાઓ બંધ થયા છે જયાં શક્ય હોય ત્યાં એનડીઆરએફની ટીમ અને તંત્ર દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે કચ્છ કલેકટરે …
Read More »પાકિસ્તાન ચક્રવાતી તોફાન બિપોરજોયના તોફાનથી થતી તબાહીને તે વેઠી શકશે નહીં
પાકિસ્તાન ચક્રવાતી તોફાન બિપોરજોયના (Cyclone Biparjoy) તોફાનથી થતી તબાહીને તે વેઠી શકશે નહીં. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તેમાં કહેવાયું છે કે, દેવાળીયા થવાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી લોન લેવા માટે વારંવાર આજીજી કરી રહ્યા છે. બ્લૂમબર્ગે કહ્યું છે કે, પાકિસ્તાનને નાણાકીય વર્ષ 2024 માટે લગભગ 22 …
Read More »બિપરજોય ચક્રવાતને કારણે પાકિસ્તાનમાં કટોકટી જાહેર, 80 હજાર લોકોને ખસેડવા માટે સેના બોલાવી
પાકિસ્તાની શહેર કરાચીની નજીક પહોંચતાની સાથે સિંધ પ્રાંતની સરકારે સેના અને નૌસેનાને મદદ માટે બોલાવી છે. તો વળી સમુદ્રી તટની નજીક રહેતા 80 હજારથી વધારે લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચા઼ડવાની પ્રક્રિયા ઝડપી કરી છે. પાકિસ્તાન મૌસમ વિજ્ઞાન વિભાગના નવા પરામર્શ અનુસાર, બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન સાથે નબળું થઈ ગંભીર …
Read More »