Breaking News

KUTCH NEWS

ઠંડીમાં કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર

કોલ્ડવેવના કારણે કચ્છ જીલ્લામાં જનજીવન પર વ્યાપક અસર થઇ છે ત્યારે આ પરિસ્થિતિમાં શાળાએ જતા બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જીલ્લાની તમામ સરકારી , ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.ખાસ કરીને શાળાના આચાર્યોને આ માટે ઇજન આપવામાં આવેલ છે જેમાં તા.17થી એક સપ્તાહ માટે શાળાનો સમય સવારે 8.30થી 14.10 …

Read More »

કામ વગર ઘરની બહાર ન નિકળવા તથા બિનજરૂરી મુસાફરી ન કરવા કચ્છવાસીઓને અનુરોધ

ભુજ,સોમવાર: શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપથી બચવા માટે કચ્છ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો ,ટીવી, અખબારો જેવા તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરીને સર્તક રહેવા અનુરોધ કરાયો છે. કાતિલ ઠારમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા તથા બિનજરૂરી …

Read More »

અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાને ડીટેક્ટ કરતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ઘરફોડ ચોરી લુંટના મિલ્કત સબંધી ગંભી૨ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇરાપેક્ટરશ્રી આર.આર.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ …

Read More »

અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબિશન નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વે કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષાથી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબથી પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.ની ટીમ દ્વારા વર્ષામેડી સીમ ખાતેથી રૂ. ૧૨,૬0,000/- નો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ્લે રૂ. ૧૯,૯૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે …

Read More »

ભુજ તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” ૨૫મી જાન્યુઆરીએ યોજાશે

ભુજ તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ યોજનાર છે. જે અન્વયે તાલુકાની જાહેર જનતાએ પોતાના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં અરજીના સ્વરૂપના પ્રશ્નો લેખિતમાં મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ ,તાલુકા સેવા સદન ભુજ કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા મામલતદારશ્રી ભુજ(ગ્રામ્ય)ની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More »

જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મુન્દ્રાના પ્રાગપર-૧ ગામે રાત્રિસભા યોજાઈ

ભુજ, મંગળવાર જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા તાલુકાના પ્રાગપર -૧ ગામે રાત્રિ સભાનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાત્રિ સભામાં કલેક્ટરશ્રીએ ગામના વિવિધ વણઉકેલાયેલા પ્રશ્નો ગ્રામજનો પાસેથી સાંભળીને તેનું ઝડપથી નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. પ્રાગપર -૧ ગામની રાત્રિ સભામાં ગ્રામજનોએ રોડ રસ્તા, પાણીની ટાંકી, નેશનલ …

Read More »

મુન્દ્રા પોર્ટ MICT ટર્મિનલ નજીક મોટો અકસ્માત : વિશાળકાય જહાજ નમી જવાના કારણે અનેક કન્ટેનર દરિયામા ડૂબી ગયા

કચ્છનામુન્દ્રા નજીકના ખાનગી MICT પોર્ટ ખાતે આજે બપોરે એક જેટી પર લાંગરેલુ કાર્ગો જહાજ કોઈ કારણોસર અકસ્માતે નમી જવા પામ્યું છે. જેના કારણે જહાજમાં લોડ થયેલા કાર્ગો કન્ટેનર દરિયાના પાણીમાં પડી ગયા છે. પોર્ટ ખાતે સર્જાયેલી ઘટનાના પગલે પોર્ટ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી અને નમી ગયેલા જહાજને યુદ્ધના ધોરણે …

Read More »

મુન્દ્રાની બી. એડ. કોલેજમાં ડ્રોન સહિતના સાધનો સાથે વિદ્યાર્થીઓને કરાવાશે આધુનિક અભ્યાસ

સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓને તાલીમ આપીને અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ કૌશલ્યને ખીલવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઇનોવેશન ક્લબ નામના પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત મુન્દ્રાની બી. એડ. કોલેજના વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ આપવામાં આવશે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દરેક …

Read More »

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને નાની નાગલપરમાં રાત્રીસભા યોજાઇ

ભુજ, શુક્રવાર: અંજાર તાલુકાના નાની નાગલપરમાં કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નોને ત્વરીત ઉકેલવા વહીવટીતંત્ર તરફથી ખાત્રી આપવામાં આવી હતી. ગ્રામસભા પૂર્વે કલેકટરશ્રીનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરીને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા …

Read More »

આર્ય સમાજ, ગાંધીધામના ૬૮મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ભુજ, શુક્રવાર ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીધામ આર્ય સમાજના ૬૮મા વાર્ષિક અધિવેશનમાં વર્ચ્યુઅલી હાજરી આપીને બીજા દિવસના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ‘સુહાના સફર’ પુસ્તિકાનું વિમોચન હાજર રહેલા મહાનુભાવોએ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં કર્યું હતું. આ પ્રસંગે ઉદ્બોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આ‌ અધિવેશનના પ્રેરણાસ્ત્રોત અને આર્ય પ્રતિનિધિ સભા, …

Read More »
Translate »
× How can I help you?