Breaking News

chanchal bhuj bhuj

ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન

રાજસ્થાન સરકારે ખેડૂતોને ઘર બનાવવા માટે લોન આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં જોઈએ તો, રાજસ્થાનમાં ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન આપવામં આવે છે. એટલું જ નહીં સમયસર લોન ચુકવી દેતા ખેડૂતોને વ્યાજમાં પણ 5 ટકા સબ્સિડી મળશે. સરકારની આ યોજના વિશે જાણકારી …

Read More »

ગુજરાતમાં તલાટી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પરિણામ જાહેર

તલાટીની ભરતી પરીક્ષા અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યુ છે. સાડા સાત લાખ ઉમેદવારોએ તલાટીની ભરતી પરીક્ષા આપી હતી.  

Read More »

વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને 5 દિવસનું કેશડોલ ચૂકવાશે

રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને 500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા સહાય ચુકવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં …

Read More »

અમદાવાદમાં જય ભવાની વડાપાઉં, કર્ણાવતી દાબેલી સહિત 11 એકમોને મારી દેવાયા તાળાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઉત્તર-પશ્ચિમ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા પાન પાર્લરો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક પેપર કપનો ઉપયોગ કરતા ઈસમો તેમજ એકમો સામે કાર્યવાહિ હાથ ધરી હતી. જેમાં કુલ 68 એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાંથી 48 એકમોને નોટીસ જારી કરાઈ છે. જ્યારે 11 યુનિટ સીલ કરાયા છે. બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુરના …

Read More »

કચ્છ જિલ્લામાં વીજ પુરવઠો 24 થી 48 કલાકમાં પુનઃસ્થાપિત થશે

કચ્છ જિલ્લામાં વીજ પુરવઠો 24 થી 48 કલાકમાં પુનઃસ્થાપિત થશે આપણે સામૂહિક પ્રયાસોથી વાવાઝોડાની મોટી જાનહાનિ ટાળી છે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ૦૦૦૦ ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા ૦૦૦૦ ભુજ, શુક્રવાર : આજરોજ …

Read More »

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ રસ્તા ખુલ્લા કરવાની કામગીરી

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ અસરગ્રસ્ત વિસ્તારો સહિત ઠેક ઠેકાણે રસ્તા પર વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે ત્યારે વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સંકલન કરીને રોડ પરથી તત્કાલ વૃક્ષો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરી રહ્યા છે.  

Read More »

કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન – રાષ્ટ્રીય આપદા જાહેર કરવા વિધાનસભાના વિપક્ષ નેતાની માંગ- સુચનો સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ભુજ કચ્છમાં વાવાઝોડાથી ખુબ જ નુકશાન થયું હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમીત ચાવડાએ જણાવ્યું છે. અમિત ચાવડાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને આ આપતિને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માંગ કરી છે. તેમણે જુદી-જુદી વ્યવસ્થાઓના સુચન સાથે કચ્છ કલેકટરને સોપ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અને અમારા …

Read More »

કચ્છ જિલ્લામાં દરિયા કિનારે આવેલી દુકાનો આગામી 17મી તારીખ સુધી બંધ રહેશે- કચ્છ કલેકટરે બહાર પાડેલું જાહેરનામું એક દિવસ માટે લંબાવ્યું

  કચ્છ જિલ્લામાં બી પર જોઈ વાળા વાવાઝોડાને કારણે છેલ્લા ૧૮ કલાકથી વીજળી વગર લોકો ભારે પવન અને વરસાદનો સામનો કરી રહ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા બી પર જોઈ વાવાઝોડાની અસર લંબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે આજે જિલ્લા કલેકટર શ્રી અમિતભાઈ અરોરા દ્વારા ગત દિવસોમાં …

Read More »
Translate »
× How can I help you?