NATIONAL NEWS

જો આર્મીમાં આહીર રેજીમેન્ટ બની જાય તો, ચીનના ભુક્કા બોલાવી દેશે

ભારતીય જનતા પાર્ટીના સાંસદ દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ગુરુવારે લોકસભામાં ચીન સાથે ચાલી રહેલા તણાવ પર ટિપ્પણી કરતા કહ્યું કે, જો ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવામાં આવે, તો ચીનના ભુક્કા બોલાવી દેશે. ઉત્તર પ્રદેશના આઝમગઢથી લોકસભા સીટના સાંસદ દિનેશ લાલ યાદવે શૂન્યકાળમાં આ વિષયને ઉઠાવતા કહ્યું કે, ભારતીય સેનામાં …

Read More »

દેશમાં પાંચ વર્ષમાં 3.5 લાખ નકલી આધાર બન્યાં MPમાં આવા 10 હજારથી વધુ ફેક આધાર મળ્યાં

વર્ષ 2021 સુધીમાં દેશમાં 128 કરોડ 99 લાખ આધાર કાર્ડ બની ચૂક્યા છે. RTIમાં ખુલાસો થયો છે કે છેલ્લા 5 વર્ષમાં 3,55,884 નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. આને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા રદ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 થી 12 હજાર આધાર કાર્ડ મધ્યપ્રદેશના હતા. UIDAI …

Read More »

હરિયાણા સરકારે 55 થી વધુ કૃષિ મશીનો પર 50 ટકા સબસિડીની જાહેરાત કરી

હરિયાણા સરકારે નવા વર્ષ નિમિત્તે ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. દેશમાં ખેડૂતોની આવક વધારવા અને તેમને ઓછા ભાવે ખેતી માટે નવી ટેક્નોલોજીના મશીનો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત અનેક યોજનાઓ લાવતી રહે છે. તેને અંતર્ગત હવે હરિયાણા સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. હરિયાણા સરકારે 55 થી …

Read More »

નકલી એન્કાઉંટર કેસમાં 43 પોલીસકર્મીઓને હાઈકોર્ટે ફટકારી 7 વર્ષની સજા

અલ્હાબાદ હાઈકોર્ટે 1991 પીલીભીત નકલી એન્કાઉંટર મામલામાં 43 પોલીસકર્મીઓની આજીવન કેદની સજાને 7 વર્ષ સશ્રમ જેલવાસમાં બદલી નાખી છે. આ નકલી એન્કાઉન્ટરમાં 10 સિખોને આતંકવાદી ગણાવીને તેમની હત્યા કરી દીધી હતી. હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા પોલીસકર્મીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 302 અંતર્ગત સંભળાવેલી સજાને નકારતા કહ્યું કે, આ મામલામાં ભારતીય …

Read More »

સરકારી ભ્રષ્ટ કર્મચારીઓ સામે SCનો ચુકાદો તરત કાર્યવાહી થઇ શકશે

સરકારો વાયદા કરે છે કે ભ્રષ્ટાચારને દેશમાંથી કાઢી નાંખીશું પણ આજે પણ સરકારી તંત્રમાં પૈસા આપ્યા વિના કામ કઢાવવું એટલે પહાડ ચઢવો. એમાંય ખાસ કરીને મિડલ ક્લાસ અને ગરીબ જે પૈસા ખર્ચી ન શકે તેમણે તો હેરાન પરેશાન જ થવાનું. ભ્રષ્ટાચારીઓની હવે ખેર નથી સુપ્રીમ કોર્ટે જ એવો એક ચુકાદો …

Read More »

નીરવ મોદી પ્રત્યાર્પણ સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં, લંડન હાઈકોર્ટે કહ્યું- હવે અપીલની જરૂર નથી

ભાગેડું હીરા વેપારી નીરવ મોદી ભારત પ્રત્યાર્પણ મામલે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં, ગુરુવારે લંડન હાઈકોર્ટે નીરવને સુપ્રીમ કોર્ટમાં અપીલની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. લંડન હાઈકોર્ટ દ્વારા પ્રત્યાર્પણનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હતા. અરજી નામંજૂર થયા બાદ હવે નીરવને ભારત લાવવાની …

Read More »

દિલ્હી હાઈકોર્ટે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ અને તીરને ફ્રીઝ કરવાનો આદેશ અનામત રાખ્યો

શિવસેનાના ચૂંટણી ચિન્હ, ધનુષ અને તીરને ફ્રીઝ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારવાના મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઉદ્ધવ ઠાકરે વતી એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, “ચૂંટણી પંચે અમારી વાત સાંભળ્યા વિના …

Read More »

ફેસબુક મેટા વિરુદ્ધ કેસ, કંપની પાસે 16 હજાર કરોડ રૂપિયાના વળતરની માંગ

ઇથોપિયામાં ફેલાયેલી હિંસા અંગે મંગળવારે મેટા પ્લેટફોર્મ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજીકર્તાઓએ ફેસબુક મેટા પર ઇથોપિયામાંથી હિંસક અને દ્રૈષપૂર્ણ પોસ્ટ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મેટા પ્લેટફોર્મનો એક ભાગ ફેસબુક દ્વારા આવી પોસ્ટના પ્રચારને કારણે દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી …

Read More »

કેન્સરના દર્દીઓ માટે વૈજ્ઞાનિકોને કોવિડ જેવી રસી બનાવામાં મળી મોટી સફળતા

દવા નિર્માતા કંપની મોર્ડના અને મર્કે ત્વચા કેન્સર દર્દીઓ માટે બનાવેલી એક રસીના ટ્રાયલમાં સારા પરિણામ મળવાની જાણકારી આપી છે. આ રસીની ખાસ વાત એ છે કે, તેને mRNA ટેકનિકથી તૈયાર કરવામાં આવી છે, જેનાથી કોવિડ વેક્સિન બનાવામાં આવી હતી. વૈજ્ઞાનિકો લાંબા સમયથી એ માની રહ્યા છે કે, mRNA બીજા …

Read More »

Income Tax ભરતા નોકરિયાતોને મોટી રાહત: છૂટને લઈને સરકારે જાહેર કર્યો નવો આદેશ

હવે વિભાગે ટેક્સપેયર્સને સારવાર માટે મળતી રકમ પર આવકવેરામાંથી મુક્તિ આપી છે. આ સિવાય આવકવેરા વિભાગની તરફથી કોરોના દરમિયાન પરિવારના કોઈપણ સભ્યના મૃત્યુ પર મળતી સહાયની રકમ પર પણ ટેક્સમાં છૂટ આપી છે. વિભાગની કોઈપણ પ્રકારની ફરિયાદોના જલ્દી નિરાકરણ માટે સ્થાનિક સમિતિઓની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ …

Read More »
Translate »