Breaking News

PM-CMને જાનથી મારી નાખવાની ધમકી નોઇડામાં એક ખાનગી ચેનલને મેઇલ મળ્યો

નોઈડામાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી એક ખાનગી ચેનલને મેઇલ દ્વારા મોકલવામાં આવી છે. ચેનલની ફરિયાદ પર નોઈડાના સેક્ટર-20 પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આ મેઇલ 3 એપ્રિલે રાત્રે 10.30 વાગ્યે એક ખાનગી ચેનલને મોકલવામાં આવ્યો હતો. મોકલનારનું નામ કાર્તિક સિંહ છે. આ ધમકીભર્યો મેઇલ singhkartik78107@gmail.com પરથી ખાનગી ચેનલને મોકલવામાં આવ્યો હતો.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »