Aadhar Cardથી પણ UPI પિન સેટ કરી શકાશે. જો તમે ભારતીય નાગરિક છો, તો આધાર કાર્ડ અથવા UIDAI (Aadhar Card) નંબર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તમારી ઓળખને પ્રમાણિત કરવા માટે આધાર કાર્ડ પરનો 12 અંકનો નંબર હવે લગભગ દરેક જગ્યાએ જરૂરી છે. બેંક એકાઉન્ટ, પાન કાર્ડ, ટ્રાવેલ ટિકિટ અને અન્ય તમામ બાબતો માટે આધાર કાર્ડ જરૂરી છે. આ એક દસ્તાવેજે વિવિધ સરકારી પહેલોને ઓળખવા અને તેના લાભો પ્રદાન કરવાની રીતને સરળ બનાવી છે.
Check Also
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું …