ગુજરાતમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં વધારો થયો છે હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે, ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા, ગુજરાતમાં 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીઓના મોત

ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી …