ગુજરાતમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં વધારો થયો છે હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે, ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા, ગુજરાતમાં 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીઓના મોત

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …