Breaking News

ગુજરાતમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં વધારો ઈમરજન્સીના 4463 કેસ મળ્યા

ગુજરાતમાં શિયાળામાં હૃદયરોગના હુમલાના કેસમાં વધારો થયો છે  હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે, ડિસેમ્બરના 25 દિવસમાં 108 એમ્બ્યુલન્સને કાર્ડિયેક ઈમરજન્સીના 4463 કેસ મળ્યા, ગુજરાતમાં 2021માં હૃદયરોગના હુમલાથી 2948 દર્દીઓના મોત

About chanchal bhuj bhuj

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »