Breaking News

લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ વરરાજાના માતા-પિતા સહિત 60 લોકો ઇજાગ્રસ્ત, 2ના મોત

જોધપુરના શેરગઢમાં લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાથી 60 લોકો દાઝી ગયા હપવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે ઘટના બાદ ગ્રામજનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી અને બાદમાં આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને બહેન પણ ફસાઈ ગયા હતા. જેમાંથી બહેનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જોકે આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »