જાણીતા ફીટનેસ ટ્રેનર કોમલ પટેલ પાસેથી જાણો મહત્વપુર્ણ ટીપ્સ, જુઓ ફીટનેશ ટોક ચંચળન્યુઝ પર
કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે, ધાર્મિક તમામ પ્રવૃત્તિઓ સન્માનીય : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં અંધશ્રધ્ધાના નામે હેરાન થતા નાગરિકોને સુરક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કડક હાથે કામગીરી કરવા તથા આવી પ્રવૃત્તિઓને નાથવા માટે કાયદો લાવ્યા છે. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા આ નવો કાયદો …
Read More »રાજ્યભરમાં ૧૦૫૬ શી-ટીમ દ્વારા ૨૫ હજારથી વધુ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્યરત શી ટીમ રાજ્યમાં નારી શક્તિનું પ્રતીક બની છે. રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ, બાળકો અને વડીલો કોઈ તકલીફમાં હોય ત્યારે તેમની મદદમાં શી ટીમ ખડે પગે હોય છે, ત્યારે આ રક્ષાબંધન પર્વે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા …
Read More »રક્ષાબંધન પર કેવી રીતે બાંધવી રાખડી, ક્યારે બાંધવી અને ક્યારે ઉતારવી? જાણો તમામ માહિતી
આ વર્ષે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક ગણાતો રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન લે છે. તેમજ ભાઈ પોતાની બહેનને દક્ષિણા અને ભેટ આપે છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો છે. જેથી ભદ્રા દરમિયાન ભાઈને રાક્ષી …
Read More »તા.20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં યોજાશે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય …
Read More »નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા, ત્રણ જિલ્લાના ગામોને કરાયા એલર્ટ
નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.70 મીટર પહોંચી છે. હાલ ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી આવેલા ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા, ભરુચ …
Read More »લાયસન્સ વગર શેરબજારની લે-વેંચનો ધંધો કરી છેતરપીંડી કરતા શખ્સો ઝડપાયા
ખેરાલુ પો.સ્ટે વિસ્તાર ડભોડા ચોકડી આશાપુરા કિરાણા સ્ટોર્સ આગળથી શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલ માણસોને ખોટા નામે કોલ કરી શેર બ્રોકર હોવાનુ જણાવી શેર બજારમાં વધુ પૈસા કમાઇ આપવાની લાલચ આપી પોતે ઉપયોગ કરતા બેન્ક એકાઉંટમાં પૈસા નંખાવી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઇમ …
Read More »સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી
વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી છે. તા. ૯ ઓગસ્ટ બપોરે ૩.૦૦ કલાક સુધી ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર …
Read More »રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ
રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ …
Read More »