જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ સાહેલી મલયસ્મૃતિ દ્વારા જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી
રાપર મા પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી
માંડવી માં બે દિવસમાં 300 લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે ઊંડા પાણીમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા
શિષ્યવૃતિથી કોઈ પણ બાળક વંચિત ન રહી જાય તે માટે સમાજ કલ્યાણ દ્વારા રાખવામાં આવે છે તકેદારી
હસમુખભાઈ ના નિધનથી દુઃખની લાગણી અનુભવતું સુરજ શિક્ષણ ધામ: દીકરીઓ અને આચાર્યાએ લાગણી વ્યક્ત કરી
વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવતી મંડળ દ્વારા ફરસાણ અને મિષ્ટાન વેચવાના કાર્યક્રમનું કરાયું આયોજન
સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીને ‘એમ્બેસેડર ફોર ગ્લોબલ પીસ એન્ડ હ્યુમેનિટી’થી સન્માનિત કરવામાં આવ્યા
ભુજ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ શાંતિ અને સુરક્ષાની શોધમાં છે. કોઈ એક ધર્મ બધા લોકોની સમસ્યાને ઉકેલી ન શકે, એટલા માટે જ લોકો અલગ-અલગ ધર્મો તેમજ આધ્યાત્મિક માર્ગોનું અવલંબન કરે છે. શાંતિ, સુરક્ષા તેમજ આધ્યાત્મિક પ્રગતિ માટે સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ વિશ્વને હિમાલયીન ધ્યાનયોગ સાધનાનો સરળ માર્ગ બતાવ્યો છે. આજે …
Read More »