અંબાજીના ગબ્બર તળેટીમાં મોડી રાત્રે તળેટીની 15માંથી 8 દુકાનોમાં ભીષણ આગ લાગી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનુ અનુમાન બંધ દુકાનોમાં લાગી હતી આગ, જાનહાની નહીં અંબાજી મંદિર ટ્રસ્ટે આગ પર કાબૂ મેળવ્યો
Check Also
ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી …