Breaking News

પાલનપુર-અમદાવાદ હાઇવે પર મોટી દૂર્ઘટના, ત્રિપલ અકસ્માતમાં 3 લોકોનાં મોત

બનાસકાંઠા: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ટ્રેલર ,ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતની આ ઘટના ભરકાવાડાના પાટિયા પાસે બની હતી. રોગ સાઈડમાં આવતી ગાડી ચાલકે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામેની સાઇડે આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીમાં સવાર 3 લોકોનાં મોત નીપજ્યાં છે.

About JAYENDRA UPADHYAY

Check Also

નડાબેટ ખાતે રાજય કક્ષાના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

21/06/2024 ના ગુજરાત સરકાર દ્વારા 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ભારત પાક સરહદ પાસે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?