Breaking News

NDA એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો , મોદીએ BJPના વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ લીધા

દેશમાં ફરી એક વાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકાર બની રહી છે. આજે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને પોતાાન સંસદીય દળના નેતા ચૂંટી લીધા છે. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેના પર તમામ દળના નેતાઓએ પોતાની સહમતિ વ્યક્ત કરી. ત્યાર બાદ પીએમ મોદીએ સેન્ટ્રોલ હોલમાં રહેલા ભાજપ અને એનડીએના નેતાઓ અને નવનિર્વાચિત સાંસદોને સંબોધન કર્યું.

About JAYENDRA UPADHYAY

Check Also

યુપીમાં ટ્રેજેડી / ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ થતાં 50 લોકોના મોત, સેંકડો બેહોશ થતાં વધશે આંકડો

હાથરસના રતિભાનપુરમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. નાસભાગને કારણે 50થી વધુ લોકોના મોત થયાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?