Breaking News

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટના, 2નાં મોત, 5 લોકોની સ્થિતિ નાજુક

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જ્યારે પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બે લોકોની તબિયત સારી હોવાની પ્રથામિક માહિતી છે. આ ઘટનામાં કુલ 9 લોકોને એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ; 3 ના મોત

ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?