Breaking News

સામખયારી થી રાધનપુર જતા હાઈવે પર અકસ્માતમાં ૬ લોકોના મોત

સામખયારી થી રાધનપુર જતા હાઈવે પર કાળમુખા ટ્રકે ઇકો ગાડી ને ઉડાડતા ગંભીર અકસ્માત: ૫ થી વધુ ના મૌત : ટ્રકે ઈકો ગાડી ને અકસ્માત સર્જી ઉડાડતા ઈકો ગાડીમાં બેઠેલા પાંચ  લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ થયા હતા

 

About JAYENDRA UPADHYAY

Check Also

માધાપરમાં તૈયાર થઇ રહ્યો છે ભગવાન જગન્નાથની રથયાત્રામાટેનો રથ

ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષની જેમ આ વર્ષે પણ ભુજ સ્વામીનારાયણ મંદીર દ્વારા ભુજ ખાતે યોજાશે.કચ્છી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?