આ વર્ષે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી 19 જૂનથી શરૂ થશે

આદ્યશક્તિ કહેવાતી દેવી દુર્ગાના તમામ સ્વરૂપોની પૂજા માટે નવરાત્રીનો પવિત્ર તહેવાર ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી 19 જૂનથી શરૂ થશે.

મા ભગવતીના ગુપ્ત સ્વરૂપોના આ 10 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવા માટે અલગ-અલગ ફળ બતાવવામાં આવ્યા છે.

 

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »