ઉજ્જૈન મહાકાલ મંદિરના ધ્વજ સમારોહમાં તલવારબાજી કરતા પૂજારીના 17 વર્ષના પુત્ર મયંક શર્માનું મૃત્યુ થયું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મયંકને સાયલન્ટ હાર્ટ એટેક આવ્યો હતો.

આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્યશ્રી …