ઉજ્જૈન મહાકાલ મંદિરના ધ્વજ સમારોહમાં તલવારબાજી કરતા પૂજારીના 17 વર્ષના પુત્ર મયંક શર્માનું મૃત્યુ થયું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મયંકને સાયલન્ટ હાર્ટ એટેક આવ્યો હતો.

લવારપુરમાં રહેતો જતીન પૈસા ઉપાડીને અન્ય ને આપતો, કમીશન રોકડી કરી લેતો વર્તમાન સમયમાં વધી …