ભુજ તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ યોજનાર છે. જે અન્વયે તાલુકાની જાહેર જનતાએ પોતાના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં અરજીના સ્વરૂપના પ્રશ્નો લેખિતમાં મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ ,તાલુકા સેવા સદન ભુજ કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા મામલતદારશ્રી ભુજ(ગ્રામ્ય)ની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Check Also
કચ્છ કલેક્ટર કચેરી ખાતેના મોનિટરિંગ રૂમમાં વેબ કાસ્ટિંગની મદદથી મતદાન પ્રક્રિયાનું કરાઈ રહ્યું છે નિરીક્ષણ
કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર ચાંપતી રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ કચ્છ …