Breaking News

Income Tax ભરતા નોકરિયાતોને મોટી રાહત: છૂટને લઈને સરકારે જાહેર કર્યો નવો આદેશ

હવે વિભાગે ટેક્સપેયર્સને સારવાર માટે મળતી રકમ પર આવકવેરામાંથી મુક્તિ આપી છે.
આ સિવાય આવકવેરા વિભાગની તરફથી કોરોના દરમિયાન પરિવારના કોઈપણ સભ્યના મૃત્યુ પર મળતી સહાયની રકમ પર પણ ટેક્સમાં છૂટ આપી છે. વિભાગની કોઈપણ પ્રકારની ફરિયાદોના જલ્દી નિરાકરણ માટે સ્થાનિક સમિતિઓની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા અને લોકોની સુવિધાના હેતુથી આવકવેરા વિભાગ દ્વારા અનેક પ્રકારની સેવા અને સંબંધિત ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. હવે તમારે દરેક પ્રકારના કામ માટે ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નહીં પડે.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »