ભુજ તાલુકાનો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ યોજનાર છે. જે અન્વયે તાલુકાની જાહેર જનતાએ પોતાના લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં અરજીના સ્વરૂપના પ્રશ્નો લેખિતમાં મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ ,તાલુકા સેવા સદન ભુજ કચેરીએ રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા મામલતદારશ્રી ભુજ(ગ્રામ્ય)ની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Check Also
રાપરના કાનમેર ગામે થયેલ જુથ અથડામણમા થયેલ મર્ડરના આરોપીઓને પકડી પાડતી સામખીયાળી પોલીસ
શ્રી સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન અનવ્યે અરસામાં …