Breaking News

કચ્છ જિલ્લામાં યુદ્ધના ધોરણે વીજ પુનઃસ્થાપન અને રોડ પરના ઝાડ દૂર કરવાની કામગીરી

ભુજના કેરા ગામે ગ્રામ પંચાયત સ્થાનિક લોકો દ્વારા રોડ પર પડેલા વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે તેમજ પીજીવીસીએલની ટીમો દ્વારા પડી ગયેલા વીજપોલને દૂર કરી નવા વીજપોલ સ્થાપિત કરી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

 

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?