કચ્છ જિલ્લામાં દરિયા કિનારે આવેલી દુકાનો આગામી 17મી તારીખ સુધી બંધ રહેશે- કચ્છ કલેકટરે બહાર પાડેલું જાહેરનામું એક દિવસ માટે લંબાવ્યું

 

કચ્છ જિલ્લામાં બી પર જોઈ વાળા વાવાઝોડાને કારણે છેલ્લા ૧૮ કલાકથી વીજળી વગર લોકો ભારે પવન અને વરસાદનો સામનો કરી રહ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા બી પર જોઈ વાવાઝોડાની અસર લંબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે આજે જિલ્લા કલેકટર શ્રી અમિતભાઈ અરોરા દ્વારા ગત દિવસોમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામા વધુ એક દિવસ માટે લંબાવી દેવામાં આવેલ છે ખાસ કરીને દરિયા કિનારે આવેલી દુકાનો આગામી 17મી તારીખ સુધી બંધ રહેશે આ ઉપરાંત રાહત કાર્ય અને સ્થળાંતર માં વપરાતી 200 સિવાય નું પરિવહન વધુ એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત માઈનીંગનું કામકાજ પણ વધુ એક દિવસ માટે બંધ રહેશે એકંદરે વાવાઝોડાની અસર ને જોતા તમામ પ્રતિબંધો વધુ એક દિવસ માટે લંબાવી દેવામાં આવેલ છે આ ઉપરાંત દરિયાકિનારાથી દૂર રહેવા માટે જણાવવામાં આવેલ છે

About chanchal bhuj bhuj

Check Also

અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે 370 લોકોનાં મોત:1600 લોકો ઘાયલ

અફઘાનિસ્તાનમાં ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદને કારણે 370થી વધુ લોકોનાં મોત થયા છે અને 1600 લોકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »