સુરત : વરાછાના વિદ્યાર્થીનો આપઘાત વરાછાના ધોરણ નવના વિદ્યાર્થીએ કર્યો આપઘાત પરિવારે મોબાઈલ ફોન ન લઈ આપતા જીવન ટૂંકાવ્યું વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …