Breaking News

સાબરકાંઠા તાલુકાના મહદેવપુરા ગામમાં ન્હાવા પડેલી ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત

સાબરકાંઠાના પ્રાંતિજથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે. પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડતા ત્રણ બાળકીઓના ડૂબવાથી મોત થયા છે.પાપ્ત વિગતો મુજબ વાઘેલા સમાજની ત્રણેય બાળકીઓ પશુ ચરાવવા ગઈ હતી. જે દરમિયાન તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ પાણીમાં તરતા ન આવડતું હોવાથી ત્રણેય બાળકીના ડૂબવાથી મોત થયા છે. ત્રણ બાળકીઓના કમકાટી ભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?