વાવાઝોડા અને જખૌ વચ્ચેનું અંતર હવે ફક્ત 200 કિ.મી. રહ્યું, સાંજે 5 વાગ્યા સુધીમાં ત્રાટકવાની શક્યતા

વહેલી સવારે IMD એ નવું બુલેટિન જાહેર કર્યું છે. જે મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌથી વધુ નજીક પહોંચ્યુ છે. તો હાલ વાવાઝોડાના કેન્દ્રબિંદુ કચ્છના જખૌ બંદરથી 200 કિ.મી. દૂર છે. જે સાંજ સુધીમાં ટકરાઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 કલાક બાદ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. દર કલાકે 5 કિલોમીટર નજીક આવી રહ્યું છે

વાવાઝોડાં બિપરજોયને પગલે કચ્છમાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 17 જૂન સુધી શિક્ષણકાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

About chanchal bhuj bhuj

Check Also

ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે તૈયાર રહેજો

રાજ્યમાં મે મહિનામાં જ અમુક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »