KUTCH NEWS

સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ આચરવા બદલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયમી ઘોરણે ૫રવાના રદની કાર્યવાહી કરાઇ

કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસણી દરમિયાન ગેરરીતિ સામે આવતા ગેરરિતી આચરનારા ૫રવાનેદારો વિરુધ્ધ જિલ્લા કલેકટર તથા જિલ્લા પુરવઠા અઘિકારી દ્વારા દંડનીય તેમજ ૫રવાના રદ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે જિલ્લામાં કાર્યરત સસ્તા અનાજની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવતી …

Read More »

રાપર ત્રંબૌ ત્રણ રસ્તા પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ની બાર લાખ થી વધુ રોકડ ની છરી ની અણી એ લુંટ

રાપર ત્રંબૌ ત્રણ રસ્તા પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ની બાર લાખ થી વધુ રોકડ ની છરી ની અણી એ લુંટ બે અજાણ્યા બુકાનીધારી બે શખ્સો એ સવારે અગિયાર વાગ્યે પેટ્રોલ પંપ ની રોકડ રકમ 12.79.320/=ની લુંટ પેટ્રોલ પંપ પર કામ કરતા લાલુભા દોલુભા જાડેજા નામ ના યુવાન પર ત્રણ …

Read More »

કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરશ્રી રંજીથકુમાર જે ના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ

આજરોજ કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે. ના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મતદારયાદીમાં નોંધાયેલા કુલ મતદારો, જેન્ડર રેશિયો, મહિલા તથા યુવા મતદારોની નોંધણી, ઇ.પી.રેશિયોમાં થયેલા સુધારો સહિતના માપદંડોની સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરા અને મોરબી કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાએ રોલ …

Read More »

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ગાંધીધામના મીઠીરોહર ગામે ‘સંતૃપ્તિ પહેલ’ અંતર્ગત રાત્રિસભા યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે સંતૃપ્તિ પહેલ અન્વયે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતૃપ્તિ પહેલ એ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાનો નવતર અભિગમ છે જે અન્વયે રાત્રિસભા પૂર્વે જ ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે તમામ ડીપાર્ટમેન્ટ દ્વારા ગામમાં જઈને કામગીરી કરવામાં આવે છે. રાત્રિસભામાં પ્રશ્નો …

Read More »

વાગડના ખડીર પોલીસ સ્ટેશનનું બોર્ડર રેન્જ આઈજી દ્વારા ઈન્સ્પેકશન કરાયું, જરૂરી સૂચનો કર્યા

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગના સરહદી વિસ્તાર ધરાવતા ખડીર ગઢડા પોલીસ સ્ટેશનનું આજે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા દ્વારા ઈન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. જેમાં ખડીર પોલીસ મથકે નોટ રિડીંગ, પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અને ક્રાઇમના બનાવો વધે નહીં તે માટે સુચન કર્યું હતું.ખડીર વિસ્તારમાં આવેલા પોલીસ મથકની મુલાકાત દરમિયાન આજીએ …

Read More »

ભુજ ટાઉનહોલ ખાતે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ની ઉજવણી કરાઈ

કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ૨૪ અને ૨૫ નવેમ્બર, ૨૦૨૩ એમ બે દિવસ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ ની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ગુજરાત રાજ્યકક્ષાના કાર્યક્રમનો શુભારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા …

Read More »

૨૪મીએ અંજાર આઇ.ટી.આઇ ખાતે તાલુકાકક્ષાનો એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળો યોજાશે

કચ્છ જિલ્લાના રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંજારના સંયુક્ત ઉપક્રમે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી તાલુકાકક્ષાના એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળાનું ૨૪ નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલું છે. જેમાં આઈ.ટી.આઈ. પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં …

Read More »

નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ

સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ૨૦૨૨-૨૩ની ઉજવણી તેમજ જિલ્લા સૈનિક બોર્ડ, ભુજની ત્રિમાસિક બેઠક નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે મળી હતી. આજરોજ મળેલી બેઠકમાં શ્રી એચ.એન.લીંબાચીયા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી ભુજ દ્વારા જણાવાયું હતું કે, તા.૭ ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં …

Read More »

ભચાઉના લલીયાણામાં વીજ તારને અડી જતા ઘાસચારો ભરેલા ટેમ્પોમાં આગ ભભૂકી

કચ્છમાં આગ લાગવાની ઘટનામાં છેલ્લા થોડા દિવસોમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. આજે ભચાઉ તાલુકાના લલીયાણા ગામે ઘાસચારો ભરેલા એક ટેમ્પોમાં આગ લાગી ઉઠી હતી. આગની ઘટના માર્ગ ઉપર પસાર થતા પીજીવીસીએલના નબળા વિજ તારના કારણે બની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઘટના આજે આજે શુક્રવાર સાંજે 5 કલાકે બની હતી. …

Read More »

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય/જિલ્‍લા બહારના ડ્રાયવરો-કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં

જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજિક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવરો/કલીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત …

Read More »
Translate »