વિદેશમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2022માં 2 લાખ 25 હજાર 620 લોકોએ ભારતની નાગરિકતા છોડી અન્ય દેશોની નાગરકિતા અપનાવી છે
વર્ષ 2022માં 2 લાખ 25 હજાર 620 લોકોએ દેશ છોડ્યો..
વર્ષ 2021માં 1 લાખ 63 હજાર 370 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2020માં 85 હજાર 256 લોકોએ ભારતીય નાગરિકતા છોડી..
વર્ષ 2019માં 1 લાખ 44 હજાર 17 લોકોએ ભારતીય નાગરિકતા છોડી..
વર્ષ 2018માં 1 લાખ 34 હજાર 561 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2017માં 1 લાખ 33 હજાર 49 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2016માં 1 લાખ 41 હજાર 405 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2015માં 1 લાખ 31 હજાર 489 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2014માં 1 લાખ 29 હજાર 328 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2013માં 1 લાખ 31 હજાર 405 લોકોએ નાગરિકતા છોડી..
વિદેશ જવામાં ભારતીયોની પહેલી પસંદ અમેરિકા અને કેનેડા છે.. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા અનેક દેશોમાં ભારતીય લોકો વસવાટ કરી રહ્યા છે..