લોકસાહિત્યકાર દેવાયત ખવડ મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ 7 ડિસેમ્બરથી ફરાર હતો. જે આજે પોલીસ સમક્ષ હાજર થયો છે. દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થતાં જ ખવડની ધરપકડ કરવામાં આવી છે
10 દિવસ બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર, મયુરસિંહ રાણાને જાહેરમાં ઢોર માર માર્યા બાદથી હતો ફરાર આવતીકાલે દેવાયત ખવડની આગોતરા જામીન અરજી પર થશે સુનાવણી
Check Also
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક
આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …