Breaking News

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના બાકી 14 સ્ટેશન જુન 2025 સુધીમાં શરૂ થશે

હાલ ફેઝ-1માં મોટેરાથી સેકટર-1 સુધીની અને જીએનએલએયુથી ગિફ્‌ટ સિટી સુધીની સર્વિસ શરૂ થઈ છે. જ્યારે મોટેરાથી જીએનએલયુ વચ્ચેના સાત સ્ટેશન હજુ શરૂ કરાયા નથી.

આ સ્ટેશનો આગામી ફેબ્રુઆરી સુધીમાં તબક્કાવાર શરૂ થઈ જશે. જ્યારે સેકટર-1થી મહાત્મા મંદિર સુધીના સાત સ્ટેશન જુન -2025 સુધીમાં શરૂ કરાશે. હાલ તો ગાંધીનગર સુધી મેટ્રો સર્વિસ શરૂ થતા જીએનએલયુ અને પીડીપીયુના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.

About chanchal bhuj bhuj

Check Also

ગાંધીનગર જીલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?