અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના બાકી 14 સ્ટેશન જુન 2025 સુધીમાં શરૂ થશે

હાલ ફેઝ-1માં મોટેરાથી સેકટર-1 સુધીની અને જીએનએલએયુથી ગિફ્‌ટ સિટી સુધીની સર્વિસ શરૂ થઈ છે. જ્યારે મોટેરાથી જીએનએલયુ વચ્ચેના સાત સ્ટેશન હજુ શરૂ કરાયા નથી.

આ સ્ટેશનો આગામી ફેબ્રુઆરી સુધીમાં તબક્કાવાર શરૂ થઈ જશે. જ્યારે સેકટર-1થી મહાત્મા મંદિર સુધીના સાત સ્ટેશન જુન -2025 સુધીમાં શરૂ કરાશે. હાલ તો ગાંધીનગર સુધી મેટ્રો સર્વિસ શરૂ થતા જીએનએલયુ અને પીડીપીયુના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.

About chanchal bhuj bhuj

Check Also

દાહોદ મનરેગા કૌભાંડ : મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?