Breaking News

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ રસ્તા ખુલ્લા કરવાની કામગીરી

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ અસરગ્રસ્ત વિસ્તારો સહિત ઠેક ઠેકાણે રસ્તા પર વૃક્ષો પડી જવાની ઘટનાઓ બની છે ત્યારે વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સંકલન કરીને રોડ પરથી તત્કાલ વૃક્ષો દૂર કરીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરી રહ્યા છે.

 

About chanchal bhuj bhuj

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »