Breaking News

કચ્છમાં વાવાઝોડાથી થયેલા નુકશાન અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા

 

કચ્છમાં આવેલા વાવાઝોડાને કારણે ખુબ જ નુકશાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમીત ચાવડા સહિત અગ્રણી કોંગ્રેસ નેતાઓએ કચ્છમાં ધામા નાખ્યા છે. આજે તેમણે અનેક વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનની પરીસ્થિતિ જાણી હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને આ અંગે વાતચીત કરી હતી.

About vishal upadhyay

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »