OUR GUJARAT NEWS

સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો : આજથી હજારોનો દંડ વસૂલાશે

અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની …

Read More »

પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવાઈ

કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. 31 માર્ચ 2023ને આડે ત્રણ દિવસ બાકી રહ્યાં હોવાથી લોકો આ બન્ને દસ્તાવેજો જોડવા માટે દોડાદોડી કરતાં હતા જેને કારણે લોકોને મોટી …

Read More »

અમદાવાદ PM મોદીને સોશિયલ મીડિયામાં ધમકી આપનારની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે PM મોદીને ધમકી આપનાર યુવાનની ધરપકડ કરી છે. ફેસબુક પર શેતલ નામાના યુવાને PMને મારી નાખવાની ધમકીની પોસ્ટ મૂકી હતી. તેમજ અપમાનજનક શબ્દો લખી પોસ્ટ લખનાર શેતલ લોલિયાણીની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાપ્ત વિગતો મુજબ આ યુવાને …

Read More »

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ: કોંગ્રેસે કહ્યું સત્ય બોલવાની સજા મળી

કોંગ્રેસ પાર્ટીના વાયનાડથી સાંસદ તથા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આજે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાંખી છે. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે …

Read More »

વારંવાર મોબાઈલ ચેક કરવાની આદત હોય તો થાય નુકસાન

વારંવાર મોબાઈલ પર તેના નોટિફિકેશન, મેસેજ, ઈમેઈલ વગેરે આવતા રહે છે. આવામાં લોકો વારે ઘડીયે પોતાના મોબાઈલ પણ ચેક કરતા રહે છે. જો કે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વારંવાર મોબાઈલ ફોનને ચેક કરવો કે જોવો એ આદત ઘાતક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ મુજબ વારંવાર મોબાઈલ ફોન …

Read More »

સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ મૂર્તિ દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ તૈયાર 7 કિમી દૂરથી દેખાશે

સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ મૂર્તિ દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ તૈયાર 7 કિમી દૂરથી દેખાશે ‘કિંગ ઓફ સાળંગપુર’ 6 એપ્રિલે અમિત શાહના હસ્તે મૂર્તિનું લોકાર્પણ

Read More »

વલસાડમાં સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળતા દોડધામ, મામલતદારે તપાસ હાથ ધરી

વલસાડની અબ્રામા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદ ઉઠતા તંત્રએ તપાસ હાથ ધરી છે. મધ્યાહન ભોજનમાં ધનેડાં અને માખી મળી આવી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ તંત્ર દ્વારા મામલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને …

Read More »

બાતમી આપો અને મેળવો 20 લાખ રૂપિયા! સરકારી સંસ્થાની સૌથી મોટી જાહેરાત

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર્સની પ્રોપર્ટી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરી છે. ઈનામ બે તબક્કામાં વચગાળાના અને અંતિમ આપી શકાય છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર્સની પ્રોપર્ટી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરી છે. ઈનામ બે તબક્કામાં વચગાળાના અને અંતિમ આપી …

Read More »

પતિએ સરકારી નોકરી કરતો હોવાની ખોટી હકીકત દર્શાવી લગ્ન કર્યા મહિલા પોલીસ કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ

અમદાવાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ પતિ સહિતના સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ પતિએ સરકારી નોકરી કરતો હોવાની ખોટી હકીકત દર્શાવી લગ્ન કર્યા મહિલા કોન્સ્ટેબલના બચત અને પગારના નાંણા મેળવી લીધા

Read More »

હોળી- ધુળેટીના તહેવારને લઈને પતાસાના કારખાના પર દરોડો

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હોળી- ધુળેટીના તહેવારને લઈને જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પતાસા બનાવવાના એક કારખાના પર દરોડો પાડયો હતો, અને ત્યાંથી પતાસાને લગતા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.  

Read More »
Translate »
× How can I help you?