KUTCH NEWS

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયરોગની અદ્યતન સારવારથી પરમને મળ્યું નવજીવન

કચ્છના નખત્રાણા તાલુકાના આનંદનગર વિસ્તારમાં રહેતા મિતેશભાઈ વ્યાસના પુત્ર પરમને હૃદયમાં કાણું હોવાની જન્મજાત બિમારીમાં ડિવાઇસ ક્લોઝર જેવી અદ્યતન ટેકનોલોજીની સારવાર થકી નવજીવન મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયરોગની સારવાર કરવામાં આવી હતી. ૧૯ માર્ચ, ૨૦૨૨ના રોજ કચ્છના નખત્રાણાની એક ખાનગી હોસ્પિટલમાં લોઅર સેગમેન્ટ સિઝેરિયન પદ્ધતિથી પરમનો જન્મ …

Read More »

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત કચ્છના તાલુકાઓમાં ખેડૂતોની મુલાકાત લઈને નુકસાનીનો તાગ મેળવ્યો

રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે આજરોજ અસરગ્રસ્ત તાલુકામાં ખેડૂતો તથા પશુપાલકોની મુલાકાત લીધી હતી. ચક્રવાતના કારણે કચ્છમાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્ય ઉદ્યોગમાં નુકસાન ઉપરાંત …

Read More »

કચ્છના જિલ્લાના ઝરપરા ગામે ખારેક પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરીને તાગ મેળવતા નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિસ્ટોરેશનની કામગીરીનો ખ્યાલ મેળવવા અને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા માટે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રીએ આજરોજ મુન્દ્રા મામલતદારશ્રીની કચેરી ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને મુન્દ્રા તાલુકામાં થયેલી નુકસાની અંગેની વિગતો મેળવીને રજૂઆતો સાંભળી હતી. મુન્દ્રા મામલતદાર કચેરી ખાતેની બેઠકમાં …

Read More »

જિલ્લામાં ૧૦૦ ટકા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા સંકલન જરૂરી – નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ

આજરોજ નાણાં, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કચ્છની અંજાર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજીને અંજાર તેમજ ગાંધીધામ ખાતે ચાલી રહેલી વીજ પુનઃસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વાવાઝોડા બાદની કચ્છની પરિસ્થિતિ બાબતે નાણાં મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. વાવાઝોડા બાદ નાણાં મંત્રીશ્રી માર્ગદર્શન …

Read More »

બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભચાઉ ખાતે રિવ્યૂ બેઠક યોજાઈ

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભચાઉ સર્કિટ હાઉસ અને પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. વાવાઝોડા બાદ કચ્છમાં નુકસાન, સરવેની કામગીરી, પાણી પુરવઠા અને વીજ રિસ્ટોરેશનની કામગીરી, ઘાસ વિતરણ, સહાયની ચૂકવણી વગેરે બાબતો વિશે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી. …

Read More »

બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત લખપત તાલુકાના માલધારીઓને વિનામૂલ્યે ઘાસ વિતરણ કરાશે

સરકારશ્રીના મહેસૂલ વિભાગના હુકમ મુજબ લખપત તાલુકામાં બિપરજોય વાવાઝોડાથી માલઢોર માટે રાખેલો ઘાસચારો અને ખોળ બગડી જતાં માલ ઢોરને ઘાસની જરૂરીયાત ઊભી થઈ છે. સરકારશ્રીના નિયમોનુસાર એક પશુધારકને વધુમાં વધુ દૈનિક ૪ (ચાર) કિ.ગ્રા પ્રતિ પશુ ઘાસ કુટુંબ દીઠ મહત્તમ ૫ (પાંચ) પશુની મર્યાદામાં વિનામૂલ્યે વિતરણ કરવાનું અને આ ઘાસ …

Read More »

બિપરજોય વાવાઝોડા સમયે સેવાભાવી સંસ્થાઓએ ફૂડ પેકેટ બનાવીને જિલ્લા વહીવટીતંત્રને આપ્યો સહયોગ

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના લોકોને નજીકના શેલ્ટર હોમ્સમાં ખસેડીને સરકારી તંત્રએ ઝીરો કેઝ્યુઆલટી, મીનિમમ લોસના અભિગમ સાથે આપદામાંથી ઉગારી લીધા છે. શેલ્ટર હોમ્સ ખાતે આરોગ્ય અન્ય જરૂરી વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી હતી પણ તેની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને એનજીઓએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરીને અનેરો …

Read More »

કચ્છ જિલ્લામાં યુદ્ધના ધોરણે વીજ પુનઃસ્થાપન અને રોડ પરના ઝાડ દૂર કરવાની કામગીરી

ભુજના કેરા ગામે ગ્રામ પંચાયત સ્થાનિક લોકો દ્વારા રોડ પર પડેલા વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે તેમજ પીજીવીસીએલની ટીમો દ્વારા પડી ગયેલા વીજપોલને દૂર કરી નવા વીજપોલ સ્થાપિત કરી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.  

Read More »

ભુજ શહેરમાં ઘણા વિસ્તારોમાં લાઇટ આવી,આરોગ્યમંત્રીએ કરી સમિક્ષા

ભુજ શહેરમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ બાદ આજે સવારથી જ વાતાવરણ ખુલ્લુ થતા લોકોની રોજીંદી ચહલ પહલ જોવા મળી હતી જો કે લાઇટ વીના કામ અટકી જાય ત્યારે સ્વાભાવીક રીતે જ લોકો લાઇટની પુછા કરતા નજરે પડ્યા હતા.આ અંગે પીજીવીસીએલ ના અધિક્ષક ઇજનેરશ્રી ગુરવાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે શહેરના …

Read More »

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત ભાઇ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં ઊભી થયેલી સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.   વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના …

Read More »
Translate »