મુંદરામાં વર્ધમાનનગર-2માં રહેતા યુવાનેઅગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને મોત વહાલુ કર્યુ હતું.આ અંગે મળતી વિગત મુજબ મુંદ્રામાં વર્ધમાનનગર -2 માં રહેતા ભરતભાઇ કીશોરભાઇ ફોફિડિ ઉ.વ.34એ અગમ્ય કારણોસર પોતાના ઘરની બાજુમાં આવેલા પોતાના ગોડાઉનના રુમમાં છતમાં લગાવેલ પંખામાં નાયલોન પટ્ટા વડે પોતાની રીતે ગળે ફાંસો ખાઇ લીધો હતો.
