Breaking News

રાપર નગરપાલિકા અને વન વિભાગ દ્વારા એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો

આજના દિવસે એક પેડ મા કે નામ ના કાર્યક્રમ નુ આયોજન રાપર નગરપાલિકા તથા રાપર વન વિભાગ ની વિસ્તરણ રેન્જ દ્વારા યોજવા મા આવ્યું હતું જેમાં અતિથ વિશેષ પદ પર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર નગરપાલિકા ના ચીફ ઓફિસર રવાજી જાડેજા આર.એફ.ઓ મહિપતસિંહ ચાવડા રહ્યા હતા આજે યોજાયેલા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં માનવ ધર્મ પ્રસાર આશ્રમ ના સંત રાજેન્દ્રદાસજી મહારાજ રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા તાલુકા પંચાયત ના માજી પ્રમુખ હમીરજી સોઢા નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢાપ્રવિણભાઈ કાકરા, મહેશભાઈ સુથાર, હેતુભા રાઠોડ, આશિષગીરી ગુસાઈ, સંજયસિંહ વાઘેલા, નિલેશભાઈ ઠક્કર , હરદેવસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, બાબુભાઈ કોળી, દેવાભાઈ ગરચર દેવજી મેરીયા, માવજીભાઈ મેરીયા. સહિત ના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત દરેક શહેરીજનો ને મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી આજે યોજાયેલા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત સામાજિક સંસ્થાઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

About JAYENDRA UPADHYAY

Check Also

સુરતમાં રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા

નબળી પ્રિમોન્સૂન કામગીરીને લઇ પહેલા વરસાદે જ સુરતને બાનમાં લીધું છે.. વહેલી સવારથી ભારે વરસાદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?