રાજ્યસભામાં ઉઠ્યો કચ્છના દર્દીની બોગસ સારવારનો મુદોઃ સાંસદ શક્તિસિંહ ગોહીલે કરી રજુઆત

આજે રાજ્યસભામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવારના બદલે ફરજીસારવાર થઇ રહી હોવાનો મુદો સાંસદ શ્રી શક્તિસિંહજીગોહીલ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.કચ્છના એક દર્દીનો દાખલો દેતા તેમણે જણાવ્યુ હતું કે અમદાવાદની એક હોસ્પીટલે દર્દીને કહ્યુ કે પગ કપાવશો તો જ મફત સારવાર થશે નહિં તો 35000 રુપીયાનુ બીલ ભરવું પડશે.આયુષ્યમાન કાર્ડમાં હોસ્પીટલોમાં ગફલા થઇ રહ્યા હોવાની રજુઆત તેમણે આજે કરી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

કચ્છ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી, 2001ના ધરતીકંપને અનુભવ્યો

કચ્છ: કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેના અને આર્મીના જવાનોની જવાબી કાર્યવાહી અને સામસામા આક્રમણ સહિતનો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?