બિહારના બક્સરમાં મોટી રેલ દુર્ઘટના દુર્ઘટનામાં 4 લોકોનાં મોત, 70થી વધુ લોકો ઘાયલ

બિહારના બક્સરમાં મોટી રેલ દુર્ઘટના દુર્ઘટનામાં 4 લોકોનાં મોત, 70થી વધુ લોકો ઘાયલ નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતર્યા

દિલ્હીથી કામાખ્યા જઈ રહી હતી ટ્રેન રાત્રે 9:35 વાગ્યે થઈ દુર્ઘટના રઘુનાથપુર રેલવે સ્ટેશન નજીક બની ઘટના રાતથી રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી ચાલુ દુર્ઘટનાને કારણે રૂટની તમામ ટ્રેનો રોકી દેવાઈ

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »