Breaking News

ભાવનગરથી મથુરા જતી બસને અકસ્માત, 11 ગુજરાતીના મોત

આગરા જયપુર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો. . ટ્રેલરે પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારતા 11 લોકોના મોત.

ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી

મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. • તમામ મૃતકો ભાવનગર જિલ્લાના રહેવાસી

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા.

About chanchal bhuj bhuj

Check Also

રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ; 3 ના મોત

ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?