Breaking News

માધાપરમાં તૈયાર થઇ રહ્યો છે ભગવાન જગન્નાથની રથયાત્રામાટેનો રથ

ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષની જેમ આ વર્ષે પણ ભુજ સ્વામીનારાયણ મંદીર દ્વારા ભુજ ખાતે યોજાશે.કચ્છી નવું વર્ષ અષાઢીબીજના દિવસે બપોરે ભુજના મહાદેવનાકાથી આ રથયાત્રાનો પ્રારંભ થશે.જે ભુજ સ્વામીનારાયણ મંદીર ખાતે પુર્ણ થશે ત્યારે ભગવાન જગન્નાથનો રથ છેલ્લા કેટલાય વર્ષોથી માધાપરના અગ્રણી અરજણભાઇ ભુડીયા વિશેષ રીતે તૈયાર કરે છે.અરજણભાઇ ભુડીયાએ ચંચળન્યુઝ સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે અષાઢીબીજની શોભાયાત્રા માટે રથ તૈયાર છે અને તેનો શણગાર બાકી છે.દરવર્ષએ રથને નવી રીતે શણગારવામાં આવે છે.સંતોના માર્ગદર્શન અને હરીભક્તોની મદદથી આ રથ તૈયાર કરવામાં આવે છે.

About JAYENDRA UPADHYAY

Check Also

શહીદ પરિવારોની સહાય માટે સતપંથ સનાતન સમાજ દેવપર દ્વારા એક લાખનું દાન આપવામાં આવ્યું

માતૃભૂમીના રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા, પોતાનું સર્વોચ્ચ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?