જુના સ્વામીનારાયણ મંદીર પાસેની યજ્ઞશાળામાં આગ લાગી

ભુજ
ભઉજના જુના સ્વામીનારાયણ મંદીર પાસેની યજ્ઞશાળામાં આગ લાગતા ભુજના ફાયરબ્રીગેડ દ્વારા મોડીરાત્રે આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ અંગે મળતી માહીતી મુજબ રાત્રે ૧૧:૩૪ વાગે ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન આવતા જણાવેલ કે જૂના સ્વામિનારયણ મંદિર પાસે ની યજ્ઞશાળામાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ ફાયર સ્ટેશનનાં ડ્રાઇવર વિશાલ ગઢવી,ફાયરમેન પ્રતીક મકવાણા,રમેશ ગાગલ , રફીક ખલીફા આગ બુઝાવવાની કામગીરી માટે ગયા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં વડાપ્રધાનની મુલાકાત સમયે ક્યાં રસ્તા ચાલુ, વાંચો અહેવાલ

ભુજ, આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કચ્છ જિલ્લાના ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર હોઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?