Breaking News

જુના સ્વામીનારાયણ મંદીર પાસેની યજ્ઞશાળામાં આગ લાગી

ભુજ
ભઉજના જુના સ્વામીનારાયણ મંદીર પાસેની યજ્ઞશાળામાં આગ લાગતા ભુજના ફાયરબ્રીગેડ દ્વારા મોડીરાત્રે આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ અંગે મળતી માહીતી મુજબ રાત્રે ૧૧:૩૪ વાગે ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન આવતા જણાવેલ કે જૂના સ્વામિનારયણ મંદિર પાસે ની યજ્ઞશાળામાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ ફાયર સ્ટેશનનાં ડ્રાઇવર વિશાલ ગઢવી,ફાયરમેન પ્રતીક મકવાણા,રમેશ ગાગલ , રફીક ખલીફા આગ બુઝાવવાની કામગીરી માટે ગયા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?