Breaking News

ગેરરીતી જણાઈ આવતા લખપત તાલુકાની વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરાયો

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાન્ધ્રો ગામે આવેલી પાન્ધ્રો-૩ની વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર શ્રી ધર્મેન્દ્ર બી. રાઠોડની દુકાનની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દુકાનની તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. વધુ કાર્યવાહી કરતાં રૂ.૫૦૦૦/- ડિપોઝીટ રાજ્યસાત કરવામાં આવી તથા રૂા. ૩,૩૫,૪૭૨/- નો દંડ કરવામાં આવ્યો તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવાયું છ

.

About JAYENDRA UPADHYAY

Check Also

ગટરના પાણીના કારણે શાળાને તાળાબંધી કરવા પ્રયાસ, ઉકેલ માટેની ખાત્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?