Breaking News

ભાવનગરનું બોર તળાવ બન્યું મોતનું તળાવ: 4ના કરૂણ મોત

ભાવનગર: શહેરનું બોર તળાવ મોતનું તળાવ બન્યું, બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. બોર તળાવમાં કપડાં ધોવા ગયેલી બાળકીઓ ડૂબી ગઈ. મળતી માહિતી અનુસાર, બોર તળાવમાં એક બાળકી ન્હાવા પડી, જે ડૂબી જતા તેને બચાવવા માટે એક પછી એક બાળકી તળાવમાં જતા બધી જ બાળકીઓ ડૂબી ગઈ. આ દુર્ઘટનામાં પાંચમાંથી ચાર બાળકીઓના કરૂણ મોત નીપજ્યા છે. માત્ર એક બાળકીનો બચાવ થયો છે. સ્થાનિકોએ તળાવ ડૂબી રહેલી બાળકીઓને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાંથી એક બાળકીને બચાવી લેવાઈ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ડાંગથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, કહ્યું ‘આ સફરથી બાળકોનું ભવિષ્ય બન્યું ઉજ્જવળ’

ગુજરાતમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?