અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, CWCની બેઠકમાં ખડગેએ કહ્યું, કોંગ્રેસ પક્ષને બંધારણની રક્ષા કરતા આવડે છે

અમદાવાદ: આજથી 8 એપ્રિલથી 9 એપ્રિલ એમ બે દિવસમાં અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સો વર્ષ પહેલા સ્વતંત્ર લડત માટે કોંગ્રેસની વિચારધારાને વરી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. આ સાથે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ ૨૦૨૫ છે. વર્ષ ૧૯૬૧ પછી એટલે કે ૬૪ વર્ષ પછી ગુજરાતમાં AICCનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. આજે ૮ એપ્રિલે રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક ‘સરદાર સ્મારક’માં સવારે ૧૧:૩૦ કલાકે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાઈ રહી છે, બેઠક અને અધિવેશનમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?