I have to say

ભુજમાં નવનિર્મિત આઈકોનિક એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મૂળ બસ મથકના સ્થળે છેલ્લા સાત વર્ષથી નિર્માણ કાર્ય ચાલતા એસટી બસ પોર્ટ શરૂ થવાની સ્થાનિક અને કચ્છના લોકો આતુરતાથી રાહ જોતા હતા. એવા સાત વર્ષથી હંગામી બસ …

Read More »

 જેઓ વિચલિત નથી થતા તેઓ જીવનની દરેક મુશ્કેલીમાંથી બહાર આવે છે…!!વાઈરલ વિડીયો વર્તુળમાં ટ્રેન્ડ બની ગયો હતો.

બે ટ્રેનની વચ્ચે પાટા પર અટવાઈ ગયેલો આ ઘોડો અવાજ છતાં સીધો દોડતો રહ્યો અને સહેજ પણ ધ્યાન ભટક્યો નહીં, તેથી તે ભાગી પણ ગયો. જેઓ વિચલિત નથી થતા તેઓ જીવનની દરેક મુશ્કેલીમાંથી બહાર આવે છે…!!વાઈરલ વિડીયો વર્તુળમાં ટ્રેન્ડ  બની ગયો હતો.

Read More »

ચોંકાવનારી કુપ્રથા: દીકરી યુવાન થતાં પિતા બની જાય છે પતિ

 જેટલા પણ દેશ છે, તેનાથી ક્યાંય વધારે પરંપરાઓ છે. કારણ કે દરેક દેશમાં કેટલાય સમુદાય અને જનજાતિઓ હોય છે. જેની પોતાની આગવી પરંપરાઓ અને માન્યતાઓ છે. બીજા દેશોના લોકોને તે અજીબોગરીબ લાગી શકે છે. પણ જ્યાં તેનું પાલન થાય છે, ત્યાંના લોકો માટે તે ખૂબ જ ખાસ હોય છે. જો …

Read More »

એક હાથે સ્ટિયરિંગ અને બીજા હાથે ફટાકડા ફોડીને દુલ્હન ટ્રેક્ટર ચલાવીને લગ્નના મંડપમાં પહોંચી

MP: એક હાથે સ્ટિયરિંગ અને બીજા હાથે ફટાકડા ફોડીને દુલ્હન ટ્રેક્ટર ચલાવીને લગ્નના મંડપમાં પહોંચી વીડિયો જબલપુરનો છે

Read More »

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત ભાઇ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં ઊભી થયેલી સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.   વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના …

Read More »

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાના એ કચ્છ જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સાથે બેઠક યોજી

ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ બંદર વિસ્તારમાં ત્રાટકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે રાહત બચાવ, સ્થળાંતરની કામગીરી કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં તૈયારીઓની સમીક્ષા કરવા પધારેલા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી …

Read More »
Translate »